“ તમારી
આંખો હસેને હોંઠ મલકે,
નવુ વર્ષ બસ આમ જ છલકે ”
આ નવા વર્ષના પ્રારંભથી જ એક નવો વિચાર આવ્યો અને
અમલમાં મુકવાની સાથે લેખનની દુનિયામાં આવ્યો છું. સર્વ તરફથી શુભ વિચારો અને શુભ વાણીની પ્રાપ્તિ થાય તેવી જ માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય શ્રી મોરારીબાપુના શબ્દોમાં મનની પ્રસન્નતા માટે જ લખવાની શરુઆત કરી છે અને શબ્દો થકી કોઈના જીવનમાં કાંઈપણ
બદલાવ લાવી શકું તો લખવાનું સાર્થક
થશે. બાકી શબ્દોની આ દુનિયામાં રહેલા મારા આદર્શ અને પ્રેરણામૂર્તિઓને વંદન સાથે જય શ્રી કૃષ્ણ. ભારતમાતા કી જય
“ દિલ હૈ કદમો મેં કિસી કેં, સિર ઝુકા હો યા ના હો,
બંદગી તો
અપની ફિતરત હૈ, ખુદા હો યા ના હો ”
No comments:
Post a Comment